શૌચાલય યોજના હેઠળ સરકાર દરેકને સીધા બેંક ખાતામાં 12,000 રૂપિયા આપી રહી છે, ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલું – Sauchalay Yojana
Sauchalay Yojana: મફત શૌચાલય યોજના, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. મફત શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયાને રોકવું, સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપવું તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી છે. મફત શૌચાલય યોજના હેઠળ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શૌચાલય બનાવવા માટે … Read more