₹3 લાખની લોન અને ફ્રી ટૂલ્સ: ગુજરાતમાં PM Vishwakarma Yojana Gujarat કેવી રીતે બદલી રહી છે જીવન?
PM Vishwakarma Yojana ગુજરાત PM Vishwakarma Yojana એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2023ના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કર્યું હતું. આ યોજના ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પરંપરાગત કારીગરો અને હસ્તકલાકારોને તેમની કુશળતા, ધિરાણની સુવિધા અને બજારની તકો વધારવા માટે સહાય પૂરી પાડે છે. આ યોજના 18 ચોક્કસ … Read more