Join WhatsApp Group WhatsApp Group
WhatsApp ગ્રુપ જોડાવો

પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તાની તારીખ આવી ગઈ, આ તારીખે જમા થશે ખાતામાં ₹2000, જાણો સંપૂર્ણ માહિતી – PM Kishan Samman Nidhi Yojana

PM Kishan Samman Nidhi Yojana

PM Kishan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી … Read more

અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી! વરસાદ સાથે આવશે મોટું પરિવર્તન! આ તારીખે પડશે ધોધમાર વરસાદ – Amambalal Patel Agahi

Amambalal Patel Agahi

Amambalal Patel Agahi: અંબાલાલ પટેલ એ ગુજરાતના પ્રસિદ્ધ અને જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ, ચોમાસું, અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે. અંબાલાલ પટેલ આગાહીઓ ઘણીવાર ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. અને આગાહી હંમેશાં સાચી પડતી હોય છે અહીં અંબાલાલ પટેલની આગાહીઓ … Read more

ગરીબ પરિવારોને ઘર બનાવવા માટે 1.20 લાખ રૂપિયા મળશે, આ રીતે કરો અરજી – Pradhan Mantri Aawas Yojana

Pradhan Mantri Aawas Yojana

Pradhan Mantri Aawas Yojana: દરેક પરિવારનું સ્વપ્ન હોય છે કે તેમનું પોતાનું પાકા મકાન હોય, પરંતુ નબળી આર્થિક સ્થિતિને કારણે ઘણા લોકો અત્યાર સુધી આ સ્વપ્ન પૂર્ણ કરી શક્યા નથી. આ જરૂરિયાતમંદ અને બેઘર પરિવારોને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. આમાં, સરકાર અરજી કરનારા પાત્ર પરિવારોને રૂ. 1,2000 થી રૂ. … Read more